વાંકાનેર:આજે જસદણ સિરામિક ગ્રુપના M.D. અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલનનો જન્મ દિવસ…
વાંકાનેર:આજે જસદણ સિરામિક ગ્રુપના M.D. અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ સિરામિક ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ બેચરભાઈ પટેલનનો જન્મ દિવસ
વાંકાનેર તથા મોરબી ના જાહેરજીવનમાં સમાજજીવનમાં આદરભર્યું સ્થાન ધરાવતા જસદણ સિરામિક ગ્રુપ ના M D વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ વાંકાનેર પાટીદાર સેવા સમાજનાં પ્રમુખ શહેરની વાંકાનેર પાંજરાપોળ અને ગૌ શાળાના મંત્રી વાંકાનેર જી આઈ ડી સી એસોસિએશન નાં મંત્રી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી લાયન્સ ક્લબ આઈ ટી આઈ સરકારી હોસ્પિટલ ગાયત્રી શક્તિ પીઠ ફળેશ્વર મહાદેવ મંદિર વાંકાનેર મુક્તિ ધામ તથા વાંકાનેર પંથકની સામાજીક, શૈક્ષણીક અને,ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા સમાજસેવક જાહેરજીવનમાં સૌને સાથે રાખીને ચાલનાર યુવાનોના રાહબર સંઘ જનસંઘ ભા.જ.પ.ના નિવડેલા કસાયેલા કાર્યકર્તા સ્વચ્છપ્રતિભા ધરાવતા આગવી સૂઝ આગવી દ્રષ્ટિ ધરાવતા યુવાનોના રાહબર સંઘના સંનિષ્ઠ સ્વયંસેવક સર્વપ્રિય લોકલાડીલા શ્રી પ્રજ્ઞેશભાઇ પટેલનાં જન્મ દિવસે રાખવામાં આવેલા પંચ વિધ કાર્યક્રમમા આવવા માટે બધાજ વડીલો મિત્રો સ્નેહીઓને ભાવ ભર્યું આમંત્રણ છે.
પંચવિધ કાર્યક્રમ
▶️ રકતદાન શિબિર:-
તારીખ : ૦૧-૦૮-૨૦૨૩,મંગળવાર,
સમય : સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ સુધી
સ્થળ : જસદણ સીરામીક કોર્પોરેટ ઓફિસ આસ્થા ગ્રીન રેસિડેન્સીની બાજુમાં, નેશનલ હાઇવે,ઓવર બ્રીજ પાસે, મોસ્બી નેશનલ હાઇવે-વાંકાનેર
▶️ વૃક્ષારોપણ
▶️ ગૌ-શાળા નિધી
▶️ સ્મશાન જીણોધ્ધાર નિધી
▶️ વિદ્યાર્થી સહાય નિધી
સમય : બપોરે ૧૨:૦૦કલાકે
સ્થળ : શ્રી ગાયત્રી શક્તિપીઠ-વાંકાનેર.