Placeholder canvas

વાંકાનેર: આવતીકાલે ઓરેવા કંપનીના ઇ-બાઈકના શો-રૂમનો શુભારંભ…

સત્કાર ઓટો મોબાઇલ્સ, નેશનલ હાઈવે, મિસરી હોટલની બાજુમાં, ઓરેવા ઇ-બાઈકના શો-રૂમનું શુક્રવારે સવારે 9 વાગ્યે ઉદ્ઘાટન કરવામાં આવશે . આ ઉદ્ધઘાટનમાં પધારવાનુું તમામ વાંકાનેર વાસીઓને જાહેર આમંત્રણ

(Promotional Artical)
વાંકાનેર 27 નેશનલ હાઈવે પર મિસરી હોટલની બાજુમાં આવેલ સાઈનાથ એપાર્ટમેન્ટમાં સત્કાર ઓટો મોબાઈલ્સના નામે મોરબીની ખ્યાતનામ કંપની ઓરેવાના ઇ-બાઇકના શોરૂમનો શુભારંભ આવતીકાલે એટલે કે તારીખ 16/7/2021 ને શુક્રવારના સવારના 9 વાગ્યે કરવામાં આવશે. આ ઉદઘાટન સમારંભમાં વાંકાનેર શહેર અને તાલુકા વાસીઓને પાન-ગુલાબ લેવા પધારવાનું શો-રૂમના માલીક તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં પેટ્રોલનો ભાવ દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક સપાટી વટાવતો જાય છે. છેલ્લા એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં 21 રૂપિયાનો વધારો થયો છે. અને છેલ્લા એક મહિનામાં આઠ વખત જનતાની કમર ઉપર ભાવ વધારાનો ભોજ જીકવામાં આવ્યો છે. ત્યારે આ પેટ્રોલના કમરતોડ ભાવ વધારાથી બચવા માટે લોકોએ હવે ઇ-બાઈક તરફ વળવું પડશે અને એ જ સમયની માંગ છે. ત્યારે મોરબીની ખ્યાતનામ કંપની ઓરેવાના ઇ-બાઈકનું વેચાણ વાંકાનેરમાં આવતીકાલથી શરૂ થશે.

આ ઇ-બાઇક પેટ્રોલના મરથી તો બચાવે છે સાથો સાથ ટ્રાફિકના મેમાઓથી પણ છુટકારો મળે છે. આ બાઇક ચલાવવામાં હેલ્મેટ, લાયસન્સ, આરટીઓ રજીસ્ટેશન, નંબર પ્લેટ, વીમો, puc ની પણ જરૂર રહેતી નથી. આ ઉપરાંત આ ઈ-બાઈકની ઘણી બધી ખાસિયતો છે. સાથો સાથ આ ઇ-બાઇકથી પર્યાવરણનું પણ રક્ષણ થાય છે. આ ઇ-બાઈકની ખાસિયતો જાણવા અને ખાસ વર્તમાન સરકારની સબસીડીની ઓફરની માહિતી મેળવવા ઓરેવા બાઈકના વાંકાનેરના શો-રૂમ સત્કાર ઓટો મોબાઈલ્સની અવશ્ય મુલાકાત લેશો.

સત્કાર ઓટો મોબાઇલ્સ
સાઈનાથ એપાર્ટમેન્ટ, શોપ નં. 21, મિશરી હોટલની બાજુમાં, નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર. સંપર્ક:-92656 88243

આ સમાચારને શેર કરો