Placeholder canvas

મૂળી સ્વામીનારાયન મંદિરે જલજીલણી એકાદશીએ સમૈયા સાથે ભગવાન નૌકાવિહાર કરશે.

By ભરતભાઇ પારેખ-સરા
મૂળી સ્વામીનારાયણ મંદિર ખાતે પરંપરાગત જળજીલણી એકાદશીના ધાર્મિક કાર્યક્રમનુ આયોજન ઉત્સવ સમિતી વતી મહંત શ્રી હરિપ્રકાશ દાસજીના માર્ગદર્શન હેઠળ સંતો અને હરિભકતો દ્રારા ભગવાનને જલજીલણી એકાદશી

તા 7/9ના બુધવાર ના રોજ ભોગાવા નદીના તટ પર વૈદિક મંત્રોચ્ચાર સાથે જળ અભિષેક કરી નૌકા વિહાર કરી બપોરે 3.00 કલાકે નગરયાત્રા છડીની રમઝટ સાથે નિકળશે હરિભકતો અને ધર્મપ્રેમી જનતાએ ધર આંગણે દર્શનનો લાભ લેવા જણાવ્યુ હતુ.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
આ સમાચારને શેર કરો