વાંકાનેર:જયંતીભાઈ દવેના પત્નિ નિર્મળાબેન દવેનું અવસાન
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/09/IMG-20200703-WA0006-1024x589-1-1.jpg)
વાંકાનેર: મૂળ હળવદ ના અને હાલ વાંકાનેર નિવાસી શ્રી જયંતીભાઈ નરભેરામભાઈ દવેના ધર્મપત્નિ નિર્મળાબેન જયંતીભાઈ દવે (ઉ.વ.૭૮) તે નરેન્દ્રભાઇ અને આલોકભાઇ ના માતુશ્રીનું તા.૧૭/૯/૨૦૨૦ નું દુઃખદ અવસાન થયેલ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
તેમનું ટેલીફોનીક બેસણું શનિવારે તા.૧૯/૯/૨૦ના સાંજ નાં ૪ થી ૬ રાખેલ છે. નરેન્દ્ર ભાઈ દવે – 98798 39220, આલોકભાઈ દવે -94282 25640, પરાગ દવે -81281 28530
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/09/IMG-20200819-WA0008-1024x1024-1.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)