વાંકાનેર વાંકાનેર: નવપરાના હરિપાર્કમાં આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો… May 4, 2024May 4, 2024 Kaptaan Haripara, Navapara, Suicide, Wankaner વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિપાર્કમાં રહેતા વસંતભાઈ વિરજીભાઈ ક્લોલ ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. આ સમાચારને શેર કરો