Placeholder canvas

મોરબી: DDO પરાગ ભગદેવની બદલી, તેમની જગ્યાએ ગાંધીનગરથી ડી.ડી.જાડેજા મુકાયા.

મોરબી : રાજ્યના 109 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર થયા છે. જેમાં મોરબીના ડીડીઓનો પણ સમાવેશ થયો છે. મીરબી જિલ્લા પંચાયતના ડીડીઓ પરાગ ભગદેવની ભાવનગરમાં રિજનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી તરીકે બદલી થઈ છે. જ્યારે તેમની જગ્યાએ ગાંધીનગરના એડિશનલ ડેવલોપમેન્ટ કમિશ્નર ડી ડી જાડેજાને મોરબી ડીડીઓ તરીકે મુકાયા છે.

આ સમાચારને શેર કરો