Placeholder canvas

વાંકાનેર: માટેલીયો ઘરો ઓવરફ્લો થયો

વાંકાનેર : વાંકાનેર પંથકમાં ગત રાત્રે સારો વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને ઉપરવાસના વરસાદને પગલે માટેલ ઘરો ઓવરફ્લો થઈ ગયો છે

વાંકાનેરમાં ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ આઈશ્રી ખોડિયાર માતાજીના ધામ માટેલ ઘરો ઓવરફ્લો થઈ ગયો છે. માટેલિયા ઘરામાં પુરની જેમ ધસમસતા પાણી ફરી વળ્યાં છે. માટેલ ઘરો ઓવરફ્લો થઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

વિડીયો જુવા માટે નીચેની લિંક પર ક્લિક કરો… https://youtube.com/shorts/oF9uguscKIg?feature=share
આ સમાચારને શેર કરો