Placeholder canvas

વાંકાનેર: ગાયત્રી શક્તિપીઠ દ્વારા રવિવારે સમૂહ વિદ્યારંભ સંસ્કાર વિધિ યોજાશે

ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે તા. ૦૪ ને રવિવારે સવારે ૯ થી ૧૦ : ૩૦ કલાક સુધી સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે

નવું શૈક્ષણિક સત્ર શરુ થતું હોય ત્યારે બાળકને ભણવા બેસાડતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને માતા સરસ્વતી પૂજા તથા વિદ્યારંભની વિધિ કરાવવામાં આવશે. અને ગાયત્રી પરિવાર મુજબ વિધિ સંપન્ન થશે તો દરેકને પોતાના બાળકોને આ સંસ્કાર માટે શક્તિ પીઠ ઉપર સમયસર લાવવા ભાવભર્યું આમંત્રણ છે..

માતા-પિતા અને બાળકે હાજર રહેવાનું રહેશે..
પૂજાપો ગાયત્રી શક્તિ પીઠ પરથી આપવામાં આવશે..
આ વિધિમા આવનાર હોય તે પોતાનું રજિસ્ટ્રેશન 92650 66096 / 98251 20978 નંબર પર કરાવવાનું રહેશે

આ સમાચારને શેર કરો