Placeholder canvas

વાંકાનેર: પીપળીયા રાજ ગામે મામદભાઈ માથકિયાનુ ઇન્તકાલ, કાલે જિયારાત

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે મામદભાઈ ઈબ્રાહિમભાઈ માથકિયા (ધાણીવારા)નું ઇન્તકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જિયારાત આવતી કાલે તા.14/03/2024ને ગુરુવારના રોજ મદ્રેસા એ પીર મશાયાખ ચિસ્તિયા પીપળીયા રાજ ખાતે રાખેલ છે.

આ સમાચારને શેર કરો