Placeholder canvas

લાલપર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં અમીનાબેન ખોરજીયાનો 323 મતે વિજય

વાંકાનેર તાલુકાની લાલપર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર અમીનાબેન અલાઉદીભાઈ ખોરજીયા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર રૂકશાનાબેન ભોરણીયા સામે 324 મતે ચૂંટણી જીતી ગયા છે.

ઉમેદવારોને મળેલા મતો
(૧) અમીનાબેન અલાઉદીભાઈ ખોરજીયા -403
(૨) રૂકશાનાબેન અલાવદીભાઈ ભોરણીયા -80

જેમની ઉપર ગામના મતદારોએ વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજય થનાર સરપંચ અને સભ્યોને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન….

જો આપ ચૂંટણીના સમાચાર, મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….

કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…

https://facebook.com/kaptaannews

ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો