Placeholder canvas

વાંકાનેરના ‘કોહીનુર જવેલર્સ’ના નવા અદ્યતન શો-રૂમનું રવિવારે ઉદ્ઘાટન.

વાંકાનેર (Promotional Artical) : વાંકાનેરના સોના-ચાંદીના ઘરેણા બનાવનાર તથા વેચનાર નઝરહુસેનભાઈ ઝવેરી, અબ્દુલકાદીરભાઈ ઝવેરી એન્ડ બ્રધર્સના ‘કોહીનુર જવેલર્સ’ની સફરના 32 વર્ષ પૂર્ણ થઈ રહયા છે, ત્યારે ‘કોહીનુર જવેલર્સ’ વાંકાનેરમાં સૌથી મોટો વતાનુકુલીત અદતન અને વિશાળ શો-રૂમનું આગામી રવિવારે ઉદ્ઘાટન થશે. આ ઉદઘાટનમાં માણસીયા પરિવાર તરફથી કોહિનૂર જ્વેલર્સના માનવતા ગ્રાહકો શુભેચ્છકો, સગા-સ્નેહીઓ, મિત્રોને પધારવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવે છે.
આ નવો અધતન ‘કોહીનુર જ્વેલર્સ’નો ભવ્ય શો-રૂમ વિશાળ જગ્યામાં સુશજ ફર્નિચર સાથે સંપૂર્ણ સુવિધાથી સજ છે, જેમાં ગ્રાહકોને ખૂબ જ મોકળાશ મળશે અને સોના-ચાંદીના દાગીનાની અવનવી મોર્ડન ડિઝાઇનો પસંદગી કરવામાં ખૂબ જ અનુકૂળતા રહેશે.

🌸 ઉદ્ઘાટન સમારોહ 🌸
તારીખ : 25/02/2024, રવિવાર
સમય : સવારે 9 કલાકે

📌 નિમંત્રક 📌
માણસીયા અલીભાઈ હાજી સાહેબ
માણસીયા નજરહુશેન અલીભાઈ
માણસીયા અબ્દુલ કાદીર અલીભાઈ
માણસીયા યુનુસ અલીભાઈ
માણસીયા શાહબુદ્દીન અલીભાઈ
માણસીયા મો. અવેશ નજરહુશેન
ડો. નશરૂદ્દીન માણસીયા
ડો. મહેજબીન માણસીયા
અને માણસીયા પરિવાર

💎 કોહિનૂર જવેલર્સ 💎
સિંધાવદર વાળા (કાસમપરા)
દરબાર પ્લાઝા, ભમરીયા કુવા ચોક, વાંકાનેર.
મો. 99793 13728
મો. 98257 27590

આ સમાચારને શેર કરો