વાંકાનેર (Promotional Artical) : વાંકાનેરના સોના-ચાંદીના ઘરેણા બનાવનાર તથા વેચનાર નઝરહુસેનભાઈ ઝવેરી, અબ્દુલકાદીરભાઈ ઝવેરી એન્ડ બ્રધર્સના ‘કોહીનુર જવેલર્સ’ની સફરના 32 વર્ષ પૂર્ણ થઈ રહયા છે, ત્યારે ‘કોહીનુર જવેલર્સ’ વાંકાનેરમાં સૌથી મોટો વતાનુકુલીત અદતન અને વિશાળ શો-રૂમનું આગામી રવિવારે ઉદ્ઘાટન થશે. આ ઉદઘાટનમાં માણસીયા પરિવાર તરફથી કોહિનૂર જ્વેલર્સના માનવતા ગ્રાહકો શુભેચ્છકો, સગા-સ્નેહીઓ, મિત્રોને પધારવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવે છે.
આ નવો અધતન ‘કોહીનુર જ્વેલર્સ’નો ભવ્ય શો-રૂમ વિશાળ જગ્યામાં સુશજ ફર્નિચર સાથે સંપૂર્ણ સુવિધાથી સજ છે, જેમાં ગ્રાહકોને ખૂબ જ મોકળાશ મળશે અને સોના-ચાંદીના દાગીનાની અવનવી મોર્ડન ડિઝાઇનો પસંદગી કરવામાં ખૂબ જ અનુકૂળતા રહેશે.