વાંકાનેર: વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના વતની અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન એવા સામાજિક અગ્રણી યુસુફભાઈ શેરસીયા અને તેમના પુત્ર અને મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય ઝહીરઅબ્બાસ શેરસીયા તરફથી ઈદ- ઉલ-ફિત્રની ખૂબ ખૂબ મુબારક બાદી….. ‘ઈદ મુબારક’
ઝહીરઅબ્બાસ શેરસિયા રાજકીય અને સામાજિક કામગીરી ઉપરાંત તેઓ વ્યવસાયમાં વાંકાનેર નેશનલ હાઇવે પર લીબાળાની ધાર પાસે કૌશર સ્ટોન ક્રસર માં દરેક પ્રકારની કપચી, પેવર બ્લોકના ઉત્પાદક છે અને તેઓ જે કે લક્ષ્મી સિમેન્ટના વિક્રેતા છે.