Placeholder canvas

રાજકોટ: સતત બીજા દિવસે વધુ બે કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત

રાજકોટ જિલ્લામાં ફરી કોરોના પોઝીટીવમાં આવેલા ઉછાળા સાથે સતત બીજા દિવસે વધુ બે દર્દીઓનાં મોત નોંધાયા છે. આરોગ્ય વિભાગે આજે સવારે જાહેર કરેલા બુલેટીનમાં બે દર્દીઓના મોત જાહેર કર્યા છે. ગઇકાલના બે મોતના બનાવમાં 1 દર્દીનું મોત ડેથ ઓડીટ કમીટીએ કોવિડથી થયાનો રિપોર્ટ આપ્યો છે.

આ સમાચારને શેર કરો