વાંકાનેર: જગદીશભાઈ પ્રેમજીભાઈ ડોડીયા નુ અવસાન
વાંકાનેર: વીશીપરા ગોડાઉન રોડ પર હનુમાનજીના મંદિર પાસે રહેતા જગદીશભાઈ પ્રેમજીભાઈ ડોડીયા (ઉ.વ.50)નું તા.28/09/21ને મંગળવારે અવસાન થયેલ છે.
તેઓ નાનજીભાઈ તથા રણજીતભાઈના નાના ભાઈ અને વિમલભાઈના પપ્પા સ્વ.જગદીશભાઈ પ્રેમજીભાઈ ડોડીયા નુ અવસાન ગઈકાલે અવસાન થયેલ છે સદગતનું બેસણું તારીખ 30/09/2021 ને ગુરુવારના સાંજના ૪ થી ૬ દરમિયાન તેમના નિવાસસ્થાને વીશીપરા ગોડાઉન રોડ પર હનુમાનજીના મંદિર પાસે રાખેલ છે.