જામસર-નાગલપરમાં પથુભાઈ ભનુભાઈ દેલવાડિયા 111 મતે ચૂંટણી જીતી ગયા છે.

વાંકાનેર તાલુકાની જામસર-નાગલપર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર પથુભાઈ ભનુભાઈ દેલવાડિયા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સિધ્ધરાજ લાલજીભાઈ દેલવાડિયા સામે 111 મતે ચૂંટણી જીતી ગયા છે.
ઉમેદવારોને મળેલા મતો
(૧) પથુભાઈ ભનુભાઈ દેલવાડિયા -326
(૨) સિધ્ધરાજ લાલજીભાઈ દેલવાડિયા -215
જેમની ઉપર ગામના મતદારોએ વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજય થનાર સરપંચ અને સભ્યોને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન….
જો આપ ચૂંટણીના સમાચાર, મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….
કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…
https://facebook.com/kaptaannews
ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…
