Placeholder canvas

વાંકાનેર: માટેલ પાસે કારખાનામાં માનસિક બીમાર પતિથી કંટાળી પરિણીતાએ ગળોફાસો ખાધો.

વાંકાનેર : મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં માટેલ નજીક સંસ્કાર જોન્સન સીરામીક કારખાનામાં લેબર કોલોનીમાં પિતા સાથે રહેતા સીતાબેન અમ્બસિંહ આહિરવાડ ઉ.24નામની પરિણીતાએ પોતાના પતિનિમ્નસિંક બીમારી અને રખડતું ભટકતું જીવન ગાળતો હોય કંટાળી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો