Placeholder canvas

મોરબીમાં જય ગણેશ ટાટા મોટર્સનો શુભારંભ

જય ગણેશ ગ્રુપ છેલ્લા ૪૮ વર્ષથી દેવજીભાઈ કે. પટેલ ની આગેવાનિમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ગ્રાહક સેવામાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યું છે, જેઓ ભારતની અગ્રણીય ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સની અધ્યતન ડીલરશીપનું તા.૧૨-૧૨-૨૦૨૨ ના રોજ મોરબી ખાતે ભવ્ય ઉદ્ઘાટન, ટાટા મોટર્સના રીજીઓનલ મેનેજર આલોકસિંધ (સેલ્સ), નીતિન ગુજરાલ (સર્વિસ), જયેશ પગારિયા (EV), ટેરેટરી સેલ્સ મેનેજર દેવાંશું ગુપ્તા, દિવ્યેશ કણસાગરા તથા જય ગણેશ ઓટોના દેવજીભાઇ કે. પટેલ તેમજ એમ. ડી. શ્રી રજનીકાંત પટેલ દ્વારા કરવામાં આવ્યું.

આ ભવ્ય શોરૂમ ખાતે અતિ અધ્યતન સ્માર્ટ ટેક્નોલોજી સાથે વિશાળ કારના ડિસ્પ્લે તેમજ ટાટા કાર્સની વિવિધ શ્રેણીનો લાઈવ ડેમોસ્ટ્રેશન ઉપલબ્ધ રહેશે.

અત્યારે ટાટા મોટર્સ એક માત્ર કંપની છે કે જે માર્કેટમાં દરેક પ્રકારના ફ્યુલ ઓપ્શન જેવા કે સીએનજી, ઇલેક્ટ્રિક, પેટ્રોલ તેમજ ડીઝલ ઉપલબ્ધ કરાવે છે. જે અંતર્ગત TATA NEXON, TGOR, TIAGO આ ઉપરાંત LUXURY SUV TATA HARIER, SAFARI, SMALL SUV TATA PUNCH, LUXURY HATCHBACK TATA ALTROZ ની વિશાળ શ્રેણી કે જેની કિંમત ૫.૪૪ લાખ થી શરૂ કરીને ૨૨:૫૪ લાખ સુધીની રહેશે.

આ વર્ષના અંતમાં ડિસેમ્બર માસમાં ટાટા મોટર્સ દ્વારા ટાટા કાર્સની ખરીદી પર રૂ. એક લાખ સુધીના ફાયદા ગ્રાહક માટે ઉપલબ્ધ રહેશે. તો તેનો જરૂરથી લાભ લેવા આગ્રહ ભરી વિનંતી છે.

આ સાથે અંદાજિત ૧૨,૦૦૦ sq. Ft નો સ્ટેટ ઓફ ધ આર્ટ વર્કશોપ કે જેમા ટાટા મોટર્સ દ્વારા તાલીમ પામેલ સર્વિસ સ્ટાફ દ્વારા ટાટા મોટર્સની દરેક કારને સર્વિસ કરવા માટે સક્ષમ રહશે. જે પણ ખુલ્લો મૂકવામાં આવેલ,

આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જય ગણેશ ઓટોના સંદીપભાઈ, રણજીતભાઈ, કમલભાઈ, મિતેશભાઈ, હિરેનસિંહ, જિગ્નેશભાઈ, રાજભા જાડેજા, ધીમંતભાઈ જિગ્નેશ વોરા, દર્શિત હરખાની અને પારસભાઈ વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવેલ છે.

વધુ માહિતી માટે સેલ્સ ૭૪૩૫૦ ૩૫૦૦૦, સર્વિસ ૭૪૩૫૦ ૩૫૦૦૧ પર સંપર્ક કરવા જણાવેલ છે.

આ સમાચારને શેર કરો