skip to content

બદ્રીનાથ જયોતિષ પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી ટંકારા પધાર્યા

ટંકારા રાજવી પરિવારના ધુવદાદાને બંગલે દર્શનનો લાભ આપ્યો.

પશ્ચિમામ્નાય અનંતશ્રી વિભુષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રીસદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના શંકરાચાર્ય પીઠાધીરોહણ એવું મહાભિનંદન સમારોહ નિમિત્તે આજે ઉત્તરામ્નાય અનંતશ્રી વિભુષિત બદ્રીનાથ જયોતિષ પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી ટંકારાના ધુવનગર ખાતે આગમન થયું હતું.

જ્યા ટંકારા રાજવી પરિવારના ધુવકુમારસિંહ જાડેજા પરીવાર દ્વારા શંકરાચાર્યનું સ્વાગત કર્યું. અને ટુકુ રોકણ કરી લોકોને દર્શનનો લાભ આપી દ્રારકા જવા પ્રસ્થાન કર્યું હતું.

આ સમાચારને શેર કરો