Placeholder canvas

વાંકાનેર: ઈન્દીરાબેન ચંદ્રકાન્તભાઈ પંડ્યાનું અવસાન: આવતી કાલે બેસણું

વાંકાનેર : ગઈ કાલે વાંકાનેર નિવાસી ઈન્દીરાબેન ચંદ્રકાન્તભાઈ પંડ્યા (ઉ.વ.૭૫)નું અવસાન થયેલ છે. જે કૌશલભાઈ પંડ્યા(જસદણ સિરામિક),હર્ષાબેન જયેશકુમાર જાની(સિવિલ હોસ્પિટલ) તથા કવિતાબેન વિજયકુમાર વ્યાસ (મોરબી)ના માતુશ્રી તથા લીનાબેન કૌશલભાઈ પંડ્યાના સાસુમાં,પ્રિયંક-જહાન્વીના દાદીમાં તથા,જીગર-શિતલ-અંજલીના નાનીમાંનું તા:-૧૬/૦૮/૨૦૨૩ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સ્વર્ગસ્થનું બેસણું નીચે જણાવ્યા મુજબના સમય અને સ્થળે રાખેલ છે.
તારીખ:- ૧૮/૦૮/૨૦૨૩,શુક્રવાર
સમય:- સાંજે ૪-૩૦ થી ૬-૦૦ કલાકે,
સ્થળ:- શ્રી ઔદીચ્ય બ્રાહ્મણની ભોજનશાળા,
રામચોક,વાંકાનેર.
મોબાઈલ નંબર:-97129 65055.

આ સમાચારને શેર કરો