Placeholder canvas

રાજકોર્ટમાં ‘હીરાબા સ્મૃતિ સરોવર’નું ખાત મુહૂર્ત કરાયું

રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબા સ્મૃતિ સરોવરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ અને બાલાજી વેફરના સંયુક્ત ઉપક્રમે રાજકોટ વાગુદડ ગામ પાસે આવેલ ન્યારી નદીને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબા સ્મૃતિ સરોવર બનાવવા માટે ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું, આં ખાત મુર્હુતમા ધારાસભ્ય દર્શિતા શાહ, રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ, મેયર પ્રદીપ ડવ, જી.પં.પ્રમુખ ભૂપત બોદર તેમજ બાલાજી વેફેરના જેરામભાઈ તથા ચંદુભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો