Placeholder canvas

વાંકાનેર: આજે મહેન્દ્રભાઈ સોલાણી (ઘીવાળા)નો જન્મદિવસ…

વાંકાનેર: આજે મહેન્દ્રભાઈ સોલાણી (ઘીવાળા)નો જન્મદિવસ છે

મહેન્દ્રભાઈ સોલાણી વાંકાનેરમાં ઘીના જૂના વેપારી છે તેઓ વર્ષોથી વાંકાનેરમાં માર્કેટચોકમાં જૂની એસ.બી.આઈ બેંકની સામે ઘી ની દુકાન ચલાવે છે. તેઓ વાંકાનેર સ્થાનકવાસી જૈન સંઘમાં પણ પ્રમુખ તરીકે સેવા આપી ચૂકયા છે અને કાલ સ્થાનકવાસી ગોપાલ સંપ્રદાયના અગ્રણી કાર્યકર્તા મહેન્દ્રભાઈ સોલાણીનો આજે 74 મો જન્મદિવસ છે.

મહેન્દ્રભાઈ સોલાણી જૈન સમાજ ઉપરાંત અન્ય સમાજો સાથે તેમજ વેપારીઓ સાથે ખુબ સારા સંબંધો ધરાવે છે. આજે તેમને તેમના સગા સ્નેહીઓ મિત્રો પરિવારના સભ્યો તેમના મોબાઈલ નંબર 98244 90033 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

મહેન્દ્રભાઈ સોલાણીને કપ્તાન ગૃપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો