Placeholder canvas

વાંકાનેર: ઢુંવા વાણદે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

વાંકાનેર : ઢુવા પાસે એક વાંળદે પોતાની દુકાનમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. મૂળ સંતમપુર મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વાંકાનેરના ઢુંવા નજીક વાણંદની દુકાન ચલાવતા વિજયવેદ પ્રકાશસેમ વાણંદ ઉ.વ. ૨૩ નામના હેરડ્રેસરે પોતાની દુકાનમાં જ અગમ્ય કારણોસર સાલ વડે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા વાંકાનેર પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ સમાચારને શેર કરો