Placeholder canvas

ઘરેથી ચાલ્યા ગયેલ છે, જો કોઈને પતો મળે તો જાણ કરવી

વાંકાનેર: વ્યોમ મિરાણી (ઉંમર વર્ષ 16) આજે વહેલી સવારે 4 વાગ્યે ઘરેથી જતા રહ્યા છે, તેમનો જો કોઈને પતો મળે તો તેમના પરિવારને અથવા તો પોલીસ સ્ટેશને જાણ કરવી.

વાંકાનેર શહેરમાં દેના બેન્કવાળી શેરીમા, પોસ્ટ ઓફિસ પાછળ રહેતો વ્યોમ વિરાણી (ઉંમર વર્ષ 16) આજે વહેલી સવારે તેમના ઘરેથી જતો રહ્યો છે. તે ઘરે એક ચિઠ્ઠી લખીને મુકતો ગયેલ છે, જેમાં તેમને લખ્યું છે કે તેઓ આકરી તપસ્યા કરવા માટે જઇ રહ્યો છે, અને તેઓ તપસ્યા પૂરી થતા ઘરે પાછો આવી જશે.

આમ ઘરેથી વ્યોમ જતા રહેતા તેમનો પરિવાર ખૂબ ચિંતિત છે. તેમના પરિવારે વાંકાનેરના લગભગ તમામ મંદિરો એ પણ તપાસ કરી છે, તે ક્યાંથી ન મળતા આખરે તેમના પરિવારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુમસુદાની અરજી કરીને નોંધ કરાવી છે. જેથી જો કોઈને આ યુવાન કોઈ પણ જગ્યાએ જોવા મળે આથવા તો તેમની માહિતી મળે તો નીચે આપેલા નંબર અથવા તો વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન અથવા તો નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

મયુર કનૈયાલાલ મિરાણી
દેનાબેન્ક વાળી શેરી, પોસ્ટ ઓફિસ પાછળ, વાંકાનેર.
ફોન 98246 89011 / 94288 93554
79902 45784 / 94291 68172

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો