Placeholder canvas

ઘુનડામાં વાડી વિસ્તારમાં રહેતા મજૂરને આશ્રય સ્થાને જમવાની વ્યવસ્થા કરતું શ્રી શક્તિ ગરબી મંડળ…

ટંકારા તાલુકાના સાજન પર ગામના વાડી વિસ્તારમાં રહેતા કેટલાક મજૂરોને આ વાવાઝોડા અને વરસાદના કારણે ગામની પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાર

ઘુનડા (સજનપર) ગામની આજુ બાજુના વાડી વિસ્તારમાં રહેતા મજૂર ને ઘુનડા (સ) પ્રાથમીકશાળા માં સ્થળાનતર કરવામાં આવ્યા અને ત્યાં જમવાની વ્યવસ્થા શ્રી શક્તિ ગરબી મંડળના સભ્ય તરફથી કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો