Placeholder canvas

ગાંધીધામ: ટાગોર રોડ પર BSNL સર્કલ પાસે એક રાહદારીનું હિટ એન રનમાં મોત.

ગાંધીધામમાં ટાગોર રોડ પર BSNL ઓફીસ સામે સર્કલ પર ચાર રસ્તા ઉપર એક રાહદારીનું હિટ એન રન માં મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, માથાના ભાગે ટાયર ના ફરી વળતા હતા. રાહદારીનો જીવન દિપ બુઝાય ગયો હતો.જ્યારે એક નાના બાળકની ગંભીર ઇજા થતાં તેમની હાલત નાજુક છે.બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આ અકસ્માતથી પબ્લિક પણ રોષે જોવા મળ્યો હતો.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/ECrcvp3DfMRGFfhWB6Hk2E

આ સમાચારને શેર કરો