વાંકાનેર: રવિવારે હરસ,મસા,ભગંદરનો ફ્રી નિદાન કેમ્પ.

વાંકાનેર: આવતીકાલ રવિવારે રીલીફ હોસ્પિટલમાં હરસ,મસા,ભગંદરનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે. આ નિદાન કેમ્પમાં રાજકોટના જાણીતા ડો.હિતેશ ચંદવાણીયા સેવા આપશે…

આ કેમ્પ માં નીચે મુજબ ના દર્દીઓનું ફ્રી નિદાન કરી સારવાર આપવામાં આવશે.

  1. સંડાસ માં લોહી પડવું
  2. સંડાસ ની જગ્યા એ દુખાવો થવો
  3. જૂનો કબજિયાત
  4. સંડાસ ની જગ્યા બહાર આવવી

સ્થળ:- રિલીફ હોસ્પિટલ
માઁ હોસ્પિટલની બાજુમાં, ભંગારના ડેલાંની બાજુ વાળી શેરી, 27 નેશનલ હાઈવે, વાંકાનેર.

તા:–05.06.2022 રવિવાર,
સમય:– સવારે 9.30 થી 12.30

નીચેના નંબર પર નામ નોંધાવો…
9924507133 / 9106337327

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો