વાંકાનેર: રવિવારે હરસ,મસા,ભગંદરનો ફ્રી નિદાન કેમ્પ.
વાંકાનેર: આવતીકાલ રવિવારે રીલીફ હોસ્પિટલમાં હરસ,મસા,ભગંદરનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે. આ નિદાન કેમ્પમાં રાજકોટના જાણીતા ડો.હિતેશ ચંદવાણીયા સેવા આપશે…
આ કેમ્પ માં નીચે મુજબ ના દર્દીઓનું ફ્રી નિદાન કરી સારવાર આપવામાં આવશે.
- સંડાસ માં લોહી પડવું
- સંડાસ ની જગ્યા એ દુખાવો થવો
- જૂનો કબજિયાત
- સંડાસ ની જગ્યા બહાર આવવી
સ્થળ:- રિલીફ હોસ્પિટલ
માઁ હોસ્પિટલની બાજુમાં, ભંગારના ડેલાંની બાજુ વાળી શેરી, 27 નેશનલ હાઈવે, વાંકાનેર.
તા:–05.06.2022 રવિવાર,
સમય:– સવારે 9.30 થી 12.30
નીચેના નંબર પર નામ નોંધાવો…
9924507133 / 9106337327
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…