Placeholder canvas

કોઠારીયામાં સતત બીજા વર્ષે પણ ભગવાન કૃષ્ણની રથયાત્રા મોકૂફ

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે .પરંતુ આ કોરોના મહામારીને લીધે કોઠારિયા ગામના નાગરીકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવ અને રથ યાત્રા મોકૂફ રાખેલી છે. જેની સર્વ ધર્મ પ્રેમી જનતાએ નોંધ લેવાનું જન્માષ્ટમી મહોત્સવ સમિતિ કોઠારીયા (મો.76980 42817)એ અખબાર યાદીમાં જણાવ્યું છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો