Placeholder canvas

વાંકાનેર: સિંધાવદરના પાનિયા ડેમમાં ડૂબી જતા કિશોરનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે આવેલ પાનિયા ડેમમાં ઉદયભાઇ રમેશભાઇ બાંભવા ઉ.15 રહે. સીંધાવદર તા.વાંકાનેર વાળા કોઈ કારણોસર ડૂબી જતા કિશોરનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો