Placeholder canvas

વાંકાનેર: પરેસભાઈ પ્રભુદાસ દોશીનું અવસાન: કાલે ઉઠમણું

વાંકાનેર નિવાસી સ્વ પ્રભુદાસ પ્રેમચંદ દોશીના સુપુત્ર તથા સંગીતાબેન દોશીના પતિ અને હર્ષ દોશીના પિતા પરેશભાઈ પ્રભુદાસ દોશી (ઉ.વ.53) નું તારીખ 17/5/2022 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.

તેમનું ઉઠમણું તારીખ 19/5/2022 ને ગુરુવાર ના રોજ સવારે 10:30 કલાકે સ્થાનકવાસી વિસાશ્રીમળી જૈન ભોજનશાળા, દિવાનપરા, વાંકાનેર ખાતે રાખેલ છે.

આ સમાચારને શેર કરો