Placeholder canvas

વાંકાનેર: મુરાદઅલી મોહનભાઇ પંજવાણીનું અવસાન,ગુરુવારે બેસણું

વાકાનેર નિવાસી મુરાદઅલી મોહનભાઈ પંજવાણી (ઉં.વ. ૭૬ ) તે મલીકભાઇ મુરાદભાઇ પંજવાણી ના પિતા તથા અમીનભાઈ જુમેદઅલી પંજવાણી તથા ઝુલફીકારભાઈ જુમેદઅલી પંજવાણી ના કાકાનુ તારીખ ૦૩/૦૧/૨૦૨૩ ને મંગળવારના રોજ અવસાન થયું છે.
સદગતનું બેસણું તારીખ ૦૫/૦૧/૨૦૨૩ ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને આશીયાના સોસાયટી (ડોક્ટર બાદીના ઘરની બાજુમાં) ખાતે રાખવામાં આવ્યુ છે. મો. નં 9824530580, 8160269913,8160345975
કપ્તાન ન્યૂઝ ♦️ ફેસબુક પેજ:-
કપ્તાન ન્યૂઝનું facebook પેજ લાઈક અને ફોલો કરો.
https://www.facebook.com/kaptaannews?mibextid=ZbWKwL
વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો… https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx
મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરોhttps://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો