Placeholder canvas

વાંકાનેર: ભુપતભાઈ દલપતભાઈ સપાણીનું અવસાન

વાંકાનેર નીવાસી સ્વ. દલપતભાઈ ડહયાભાઈ સપાણીના સુપુત્ર ભુપતભાઈ દલપતભાઈ સપાણીનું ૮૧ વર્ષની વયે તા.તા.૧૦.૦૫.૨૦૨૨ મંગળવાર ના રોજ અવસાન થયેલ છે.

ભુપતભાઈ દલપતભાઈ સપાણી તે વિપીનભાઈ, ચેતનાબેન, સ્મૃતિબેન ના પિતાશ્રી તથા રૂપલબેન ના સસરા તેઓ તા.૧૦.૦૫.૨૦૨૨ મંગળવાર ના રોજ અરિહંત શરણ પામેલ છે.

આ સમાચારને શેર કરો