Placeholder canvas

ટંકારા તાલુકાના સખપર ગામે ખેતરમાં વિજળી પડતાં મજુરનુ મોત

ટંકારા: ટંકારા તાલુકાના સખપર ગામે સવારે વરસાદી વરસાદી ઝાપટાં શરૂ થતા ભિજાવાથી બચવા પિપળના ઝાડ નીચે ઉભા હતા ને વિજળી પડતાં મજુરનુ મોત થયુ હતું.

એમને તાત્કાલિક સારવાર માટે પડધરી ખસેડયા જ્યા હાજર ડોક્ટરે મુત જાહેર કરતાં ટંકારા નેકનામ ઓપી એ નોધ આધારે તપાસ હાથ ધરી…હસમુખભાઈ કોરીંગાના ખેતરે મજુરી કામ માટે મંડોળના વિપુલભાઈનુ મોત નીપજતા શોકનું મોજું ફરી વળ્યું.

આ સમાચારને શેર કરો