Placeholder canvas

વાંકાનેર: સરતાનપર કારખાનામાં કામ કરતા મજૂરનું કૂવામાં પડી જતા મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનામાં કામ કરતા મજૂર પુનમચંદ છોટુરામ નામના યુવાનનો પગ લપસી જતા કૂવામાં પડી ગયો હતો, તેમને તરતા ન આવડતું હોવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…

નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો. https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો