Placeholder canvas

વાંકાનેર: સિંધાવદર ગામ નજીક આસો નદી પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી.

વાંકાનેર : સિધાવદર- પાંચદ્વારકા રસ્તા પર આવેલ પટેલ પોલ્ટ્રી ફાર્મ પાસે આસોઇ નદી કાંઠેથી અજાણ્યા પુરુષની કોહવાય ગયેલી લાશ મળી આવી.

મળતી માહિતી મુજબ વાંકાનેરના સિંધાવદર-પાંચદ્વારકા રોડ પર આવેલ પટેલ પોલ્ટ્રી ફાર્મ પાસે આસોઇ નદી કાંઠેથી અજાણ્યા પુરુષની કોહવાય ગયેલી લાશ જોતા સિંધાવદર ગામના રાજકીય યુવા અગ્રણી અબ્બાસભાઈ શેરસિયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી તેથી વાંકાનેર તાલુકા પોલીસ દોડી ગઈ હતી, લાશને PM માટે મોકલીને તપાસ શરૂ કરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ

આ સમાચારને શેર કરો