Placeholder canvas

મોરબી : સોશિયલ મીડિયામાં આચારસંહિતાના ભંગની ફરિયાદો ૯૯૭૯૯ ૨૭૨૮૨ નંબર પર કરી શકો છો.  

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી અનુસંધાને આદર્શ આચારસંહિતા જળવાઈ રહે અને ચૂંટણી નિષ્પક્ષ, સ્વતંત્ર તથા ભય મુક્ત રીતે યોજાય તે જરૂરી છે. જો કોઈ એસ.એમ.એસ. તથા સોશિયમ મિડીયામાં આદર્શ આચારસંહિતાનો ભંગ કરતા કે દુરઉપયોગ કરતા જણાય તો, જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના મોબાઈલ નંબર ૯૯૭૯૯૨૭૨૮૨ પર સંપર્ક કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો