skip to content

વાંકાનેર: દિવાનપરામાં આધેડને પગથિયાની ઠેસ આવતા પડી જતાં ગંભીર ઇજાથી મોત….

વાંકાનેર: દિવનપરા વિસ્તારમાં રણજીતપરામાં રહેતા ભરતભાઇ નરસીભાઈ સોલંકી (ઉ.વ. 50) નામના આધેડને પોતાના ઘેર પગથિયાં ચડતી વખતે પગમાં ઠેસ આવતા પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો