Placeholder canvas

વાંકાનેર: વિશ્વ ચકલી દિવસે ચકલીના માળા, પાણીના કુંડા તેમજ ચબુતરાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.

વાંકનેર: ગઢીયા હનુમાન મિત્ર મંડળ વાંકાનેર દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે તારીખ 20/ 3/ 23 ને સોમવારના રોજ સાંજે 4 થી 7 icici બેંકની બાજુમાં વાંકાનેર ખાતે ચકલીના માળા, પાણીના કુંડા તેમજ ચબુતરાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દાતા ઝાલા જીતુભા નટુભા જેતપરડાના સહયોગથી થઈ રહ્યો છે.

વાંકાનેરના તમામ પક્ષી પ્રેમીઓને લાભ લેવા ગઢિયા હનુમાન મિત્ર મંડળના સભ્યો રવિભાઇ લખતરિયા, મુગટભાઈ કુબાવત , દિપક સિંહ ઝાલા, ભૂપતભાઈ છૈયા તરફથી જાહેર અપીલ…

આ સમાચારને શેર કરો