જરૂરીયાતમંદ લોકોને મીઠાઈ વિતરણ કરીને દિવાળી પર્વની સાર્થક ઉજવણી કરાય…

વાંકાનેર: અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ AAA વાંકાનેર ના બેનર હેઠળ એક ખાસ અને માનવંતા અનામી દાતા શ્રી દ્વારા 250ગ્રામ અલગ અલગ મીઠાઈ ના 100 બોક્ષ નું વિતરણ AAA ગ્રુપ સભ્યો દ્વારા અલગ અલગ સ્થળોએ કરવામાં આવ્યું..

આ વિતરણ માં ખાલી ઝૂપડા માં જ રહેતા બાળકો અને તેમના પરિવાર નહિ પરંતુ ફુગ્ગા વેચવાવાળા થી લઈને કચરા વીણતાં બાળકો સુધી એક એક બાળકને વસ્તુ મળે તે રીતે પણ વિતરણ કરવામાં આવ્યું..

આ સમાચારને શેર કરો