સૌરાષ્ટ્રમાં ફ્લુનો વાયરસ પણ વધુ સંક્રામક બન્યો, રાજકોટમાં ૧નું મોત

રાજકોટ: સૌરાષ્ટ્રમાં હવે સામાન્ય સીઝનલ ફ્લુ કે જેમાં શરદી,ઉધરસ,તાવ મુખ્ય લક્ષણો હોય છે તે ફેલાવતો વાયરસ પણ વધુ સંક્રામક અને

Read more

વાંકાનેર: તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા સંમેલન યોજાયું.

વાંકાનેર: આજ તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો. રિદ્ધિ મંગે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરના અઘ્યક્ષ સ્થાને આશા સંમેલન રાખેલ જેમાં તમામ

Read more

માથુ દુઃખે તો દવા લેવાને બદલે હુંફાળા પાણીમાં આ વસ્તુ ઉમેરી પીવાથી રાહત મળશે…

માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. અપૂરતી ઊંઘ, ડિહાઇડ્રેશન, થાક અને સ્ટ્રેસના કારણે પણ માથાનો દુખાવો થાય છે. માથાના દુખાવાથી

Read more

ગુજરાતમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો

રાજ્યોમાં વધતા કોરોનાના કેસ અંગે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રીય

Read more

નવું સરનામું નોંધી લેશો: હવે ખોરજીયા લેબોરેટરી સંપૂર્ણ સુવિધા સાથે વિશાળ અને સાનુકૂળ જગ્યાએ…

વાંકાનેરમાં કેટલાક દાયકાઓથી દર્દીઓના રોગના વિવિધ પ્રકારના ટેસ્ટ કરતી ખોરજીયા લેબોટરી હવે સંપૂર્ણ સુવિધાથી સજ્જ વિશાળ અને સાનુકૂળ જગ્યાએ સિફટ

Read more

ખાલી પેટ અંજીરના પાણીનું સેવન કરો, શરીરમાં થશે અદભૂત ફાયદા

સુકા અંજીર સ્વાદમાં મીઠા હોય છે. આ સાથે ખાવામાં નરમ અને વધુ ચાવવાવાળા હોય છે. અંજીરમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ

Read more

દરરોજ 10 મિનિટ આ રીતે બેસવાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે.

યોગ કરવાથી મનને શાંતિ તો મળે જ છે સાથે સાથે શરીર પણ સ્વસ્થ રહે છે. કપાલભાતિ અને પ્રાણાયામ માટે સુખાસનમાં

Read more

શિયાળામાં મોજથી ખાવ અંજીર : શરીર માટે ખૂબ જ ગુણકારી છે.

ઋતુ બદલાતા, ખરાબ વાતાવરણ અને હવામાં ભેજ હોવાને કારણે ગળું ખરાબ થવું, શરદી-ખાંસીની અસર થાય છે ત્યારે અંજીર શિયાળામાં ખવાતુ સૌથી મનપસંદ

Read more

ડૉક્ટરોએ કરી કમાલ: કપાયેલું ગુપ્તાંગ ફરી જોડી દીધુ..!!

રાજકોટ : વર્તમાન ટેકનોલોજીમાં યુગમાં અદ્યતન મશીનરી-સાધનોની મદદથી આરોગ્ય ક્ષેત્રની જટીલમાં જટીલ સર્જરી તબીબોએ સફળતાપૂર્વ પાર પાડી રહ્યા છે. તેવા

Read more