વાંકાનેર: જસદણ સિરામિક ખાતે આવતીકાલે રક્તદાન શિબિરનું આયોજન

વાંકાનેર: હાલમાં લોહીની જરૂરિયાત ઊભી થઈ હોવાથી આવતીકાલે મંગળવારે જડેશ્વર રોડ પર આવેલા જસદણ સિરામિક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલ તારીખ 15 નવેમ્બર ને મંગળવારના રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જસદણ સિરામિક ખાતે રક્તદાન શિબિર યોજાશે. તો વધુમાં વધુ લોકો આ સેવા કાર્યમાં જોડાય અને રક્તદાતાઓ રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો