Placeholder canvas

આજે હોમિયોપેથીક ડૉ.જહીર ચૌધરીનો જન્મદિવસ

વાંકાનેર: અરણીટીંબા ગામના રહેવાસી અને વાંકાનેર શહેરમાં છેલ્લા 15 વર્ષથી લીમડા ચોક ખાતે લાઈફ ક્લિનિકમા જીપી અને હોમિયોપેથીક પ્રેક્ટિસ કરતા ડૉ. જહીર ચૌધરીનો આજે જન્મદિવસ છે.

ડૉ. જહીર ચૌધરી વાંકાનેર ડૉક્ટર એસોસિએશનમાં સેક્રેટરી તરીકે સેવા આપે છે, તેઓ હોમિયોપેથીક સારવારમાં ચામડીના રોગો,એલર્જી, શ્વાસ વગેરે રોગોના હોમીયોપેથીક નિષ્ણાંત છે.

ડૉ. જહીર ચૌધરી શાંત અને મળતાવડા સ્વભાવના છે જેથી તેઓ તબીબીક્ષેત્ર ઉપરાંત સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં પણ ખૂબ સારા સંબંધો ધરાવે છે.આજે તેમના જન્મદિવસે ડોક્ટર મિત્રો, મેડીકલ સંચાલકો, તેમની તબીબી સારવાર લેતા લોકો, તેમના મિત્રો, સગા-સંબંધીઓ, સ્નેહીઓ તેમના મોબાઇલ નં. 79840 50571 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી ડો. જહીર ચૌધરીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday

આ સમાચારને શેર કરો