આજે સિંધાવદરના મોઇન શેરસિયાનો જન્મદિવસ…
આજે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના મોઇન શેરસિયાનો જન્મદિવસ છે. તેઓએ આજે 19માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.
મોઈન શેરસીયાએ સીંધાવદરની મદની સ્કૂલના સંચાલક અને આચાર્ય ઇરફાન શેરસિયા અને મદની પ્રાઇમરી સ્કૂલના આચાર્ય જરીનાબેન શેરસિયાનો પુત્ર છે. અને તાલુકા પંચાયત વાંકાનેરના પૂર્વ કેની આહમદભાઈ શેરસિયાનો પૌત્ર છે. તેઓ રાજકોટમાં B.sc.કરી રહ્યા છે.
આજે મોઇન શેરસિયાને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ તેમના મોબાઈલ નંબર 95105 11907 પર પાઠવી રહ્યા છે.
કતન ગ્રુપ તરફથી કોઈ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ