Placeholder canvas

વાંકાનેરમાં છેલ્લા આઠ વર્ષથી શિવરાત્રીના દિવસે લકોને લીંબુ સરબતનો પીવડાવતો ભટ્ટ પરિવાર

વાંકાનેર: છેલ્લા આઠ વર્ષથી અમિતભાઈ ભટ્ટ દ્વારા શિવરાત્રીના દિવસે આમ જનતા માટે લીંબુ શરબતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રીના દિવસે ભટ્ટ પરિવાર દ્વારા સમસ્ત વાંકાનેરની આમ જનતા અને ત્યાંથી પસાર થતા રાહદારીઓ માટે નેશનલ હાઈવે, જકાતનાકા પાસે લોકોને લીંબુ શરબત પાવા માટેનો સ્ટોલ બનાવવામાં આવ્યો હતો.

અમિતભાઈ ભટ્ટ છેલ્લા આઠ વર્ષથી તેમના પત્ની સ્વ. હેતલબેનની યાદમાં દર શિવરાત્રીએ લોકોને લીંબુ શરબત પીવડાવાનું આયોજન કરી રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1vrbxTYK6h3bx1pZJ3Wn3

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો