skip to content

વાંકાનેર : ભાનુશંકર રાજારામભાઈ ઠાકરનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી ભાનુશંકર રાજારામભાઈ ઠાકર (ઉ.વ. 87), તે ઠાકર લલિતભાઈ મોહનલાલ, ઠાકર ભરતભાઈ મોહનલાલ (ગાયત્રી ટ્રાન્સપોર્ટ), ઠાકર નલીનભાઇ મોહનલાલના કાકાનું તારીખ 20-02-2022 ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 22-02-2022 ને મંગળવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ગંગેશ્વર મહાદેવ મંદિર, ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખેલ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો