વાંકાનેરમાં ફ્રી આયુર્વેદિક અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામક શ્રી આયુષ ની કચેરી અને જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબી ના માર્ગદર્શન હેઠળ વિનામૂલ્યે આયુર્વેદિક તેમજ હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરેલ છે તો વાંકાનેર તેમજ આજુબાજુના વિસ્તાર ની આયુર્વેદ પ્રેમી જનતા ને લાભ લેવા જણાવવામાં આવે છે.

આ કેમ્પમાં મોરબી જિલ્લાના સરકારી આયુષ દવાખાના ના નિષ્ણાંત આયુર્વેદ તેમજ હોમિયોપેથીક તબીબ સેવા આપશે. આ કેમ્પમાં કેશ નોંધણી સ્થળ પર જ વહેલા તે પહેલાં ના ધોરણે કરવામાં આવશે.

તારીખ:- 02/04/2022 શનિવાર, સમય:- સવારે 9 થી 1
સ્થળ:- શ્રી ઉમેદચંદભાઈ મહેતા પુસ્તકાલય, બંધુસમાજ હોસ્પિટલ ની બાજુમાં. વાંકાનેર

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsaહpp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો