Placeholder canvas

આજે ભોજપરના વતની અને કચ્છમાં વ્યવસાય કરતા અશરફ ખોરજીયાનો જન્મ દિવસ

આજે વાંકાનેર તાલુકાના ભોજપર ગામના વતની અને ભુજ (કચ્છ)માં વ્યવસાય કરતા અશરફ ખોરજીયાનો જન્મ દિવસ છે.

અશરફ ખોરજીયા ભુજમાં “રાજકોટ એગ્રીકલચર” નામે એગ્રીકલચરના સાધનોનો શો-રૂમ ચલાવે છે. ત્યાં તેમના વ્યાવસાયિક ખૂબ સારા સંબંધો છે. તેમજ વતન સાથે પણ જીવંત સંપર્ક જાળવી રાખ્યો છે. આજે તેમને તેમના જન્મદિવસે તેમના સગા-સંબંધીઓ, સ્નેહીઓ, પરિવારજનો, મિત્રો વ્યવસાયિક સાથીઓ, સંબંધીઓ અને મિત્રી તેમના મોબાઈલ નંબર 96878 31865 પર શુભેચ્છા પાઠવી રહયા છે.

કપ્તાન ગ્રુપ તરફથી અશરફ ખોરજીયાનો જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

આ સમાચારને શેર કરો