Placeholder canvas

વાંકાનેર: આવતીકાલે ‘આશાન મોટર્સ’નો થશે શુભારંભ..

વાંકાનેર તાલુકાના ગારીડા ગામનું ખૂબ નામના ધરાવતું વ્યવસાયિક “આશાન ગ્રુપ” માં વધુ એક વ્યવસાયનો ઉમેરો થઈ રહ્યો છે, આવતીકાલે વાંકાનેરમાં આસાન મોટર્સ નો શુભારંભ થશે.
વાંકાનેરમાં આવતીકાલે એટલે કે તારીખ 19/10/2022 ને બુધવારના રોજ બપોરના 2:30 વાગ્યે 27 નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે આવેલ અંજની પ્લાઝામાં આસાન મોટર્સનો સૈયદ મોહમ્મદ કૈફ પીરજાદાના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉદઘાટન સમારંભમાં વાંકાનેર તાલુકા તેમજ શહેરના આમ જનતા અને ફોરવીલ ધારકોને પધારવાનું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
‘આશાન મોટર્સ’માં કોમ્પ્યુટરાઇઝ વ્હીલ એલાઇનમેન્ટ, વ્હીલ બેલેન્સીંગ, કાર/ AC. રીપેરીંગ, મિકેનીકલ કામ, એસેસરીઝ તેમજ દરેક પ્રકારના ઓઇલ તથા બેટરી ગેરંટી સાથે સેલ્સ એન્ડ સર્વિસ આપવામાં આવશે.
અશાન મોટર્સ
અંજની પ્લાઝા, ચંદ્રપુર રોડ, એ-માર્ટ મોલની નીચે, ૨૭ નેશનલ હાઇવે, વાંકાનેર. મો. ૮૧૬૦૧ ૫૧૫૮૩ / ૯૬૬૪૯ ૪૪૦૪૧
આ સમાચારને શેર કરો