Placeholder canvas

વાંકાનેર: માર્કેટિંગ યાર્ડે બંધની મુદત લંબાવી, 16મી મેં સુધી રહેશે બંધ

વાંકાનેર : કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ અને મીની લોકડાઉનની મુદતમાં 12મી મે સુધી વધારો કરતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડે બંધની મુદત લંબાવી છે. હવે આગામી 16મી મે સુધી યાર્ડ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ તેમજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી તારીખ 16/5/21ના રોજ નવી જાહેરાત કરવામાં આવશે.

જેની તમામ વેપારી, દલાલભાઈઓ, મજૂરોએ અને ખેડૂતોએ નોંધ લેવા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો