Placeholder canvas

વાંકાનેરમાં ૧લી મે સુધી માર્કેટયાર્ડ બંધ રહેશે.

વાંકાનેર : હાલના તબકકે ફાટી નિકળેલ રોગચાળા અને કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને આગામી તા. 1 મે રવિવાર સુધી વાંકાનેર માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. ત્યારબાદ પરિસ્થિતી પ્રમાણે તા. 2ના રોજ નવી જાહેરાત કરવામાં આવશે. જેની વાંકાનેર માર્કેટ યાર્ડ સાથે સંલગ્ન તમામ ખેડૂતો, વેપારીઓ, દલાલો, વાહનચાલકો અને મજુરોએ આ બાબતની નોંધ લેવી. તેમજ નવા માલની ઉતરાઈ બંધ હોવાથી નવો માલ લાવવો નહીં, તેમ એ.પી.એમ.સી. વાંકાનેરના સેક્રેટરી દ્વારા યાદીમાં જણાવાયું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો