Placeholder canvas

વાંકાનેર: અનીશ છોટાલાલ ઈશાણીનું અવસાન

વાંકાનેર ખોજા સમાજના યુવાન અને છોટાલાલ એન્ડ બ્રધર્સ વાળા અનિશ છોટાલાલ ઇશાણી (ઉ.વ.૪૪) નું આજે અવસાન થયેલ છે.

તેઓ છોટાલાલ હસન અલી ઈશાણીના પુત્ર અને રેનીશભાઈ છોટાલાલ ઈશાણી તથા અમિતભાઈ છોટાલાલ ઈશાણીના ભાઈ અને હીદાયતઅલી હસનઅલી ઈશાણી તથા મનસુરઅલી હશનઅલીના ભત્રીજા થાય જેમનું તા.25/4/2021ના રોજ અવસાન થયેલ છે.

આ સમાચારને શેર કરો